(Go: >> BACK << -|- >> HOME <<)

લખાણ પર જાઓ

કીર્તિ ચક્ર (પુરસ્કાર)

વિકિપીડિયામાંથી
InternetArchiveBot (ચર્ચા | યોગદાન) (Rescuing 2 sources and tagging 0 as dead.) #IABot (v2.0.8) દ્વારા ૦૫:૦૨, ૧૦ જુલાઇ ૨૦૨૧ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો
(ભેદ) ← જુની આવૃત્તિ | વર્તમાન આવૃત્તિ (ભેદ) | આ પછીની આવૃત્તિ → (ભેદ)
કીર્તિ ચક્ર (પુરસ્કાર) પટ્ટી (Kirti Chakra Ribbon)

કીર્તિ ચક્ર પુરસ્કારભારત સરકાર દ્વારા એનાયત કરવામાં આવતો શાંતિના સમય માટેનો ઉચ્ચ કક્ષાનો વીરતા પુરસ્કાર છે. આ સન્માન સૈનિકો અને અસૈનિકો પૈકી ફરજ દરમિયાન બતાવેલી અસાધારણ વીરતા અથવા બહાદુરી, શૂરવીરતા અથવા બલિદાન જેવા પરાક્રમ માટે એનાયત કરવામાં આવે છે. આ પુરસ્કાર મરણોપરાંત પણ આપવામાં આવતો હોય છે. આ પુરસ્કાર યુદ્ધના સમયે ભારતીય સેનાના સૈનિકોને ફરજ પર બતાવેલી અપ્રતિમ બહાદુરી અને શૂરવીરતા માટે આપવામાં આવતા ઊચ્ચ સન્માન મહાવીર ચક્ર પુરસ્કારના સમાન દરજ્જાનો તથા મહત્ત્વનો પુરસ્કાર ગણાય છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]